શ્રી વિંધ્યાવાસિની માતાજીશ્રી વિંધ્યાવાસિની માતાજી તથા નીલકંઠ મહાદેવના દિવ્ય આશીર્વાદ સાથે આયોજિત પવિત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપ તથા આપના સહપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ છે. તા. ૨૧ થી ૨૪ જૂન, ૨૦૨૬


જેનો શુભારંભ વિક્રમ સંવત ૨૦૮૨ નિજ જેઠ સુદ આઠમ ને સોમવાર તા. ૨૨-૦૬-૨૦૨૫ ના શુભ દિવસે તથા પૂર્ણાહુતિ નિજ જેઠ સુદ ૧૦ ને બુધવાર તા. ૨૪-૦૬-૨૦૨૫ ના દિવસે છે. શ્રી વિંધ્યાવાસિની માતાજી તેમજ નીલકંઠ મહાદેવની કૃપા મેળવવા તથા આ દિવ્ય નવકુંડી હોમાત્મક મહારુદ્રયાગ માં આપને સહપરિવાર પધારવા હાર્દિક આમંત્રણ છે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યોજાનાર ધાર્મિક વિધિઓ, યજ્ઞ, પૂજન અને મહાપ્રસાદના કાર્યક્રમોની સમયવાર વિગતો.
અહીં આપ મહોત્સવ દરમિયાન લેવામાં આવેલ ફોટોગ્રાફ્સ ડાઉનલોડ કરી શકશો. તેમજ આપના દ્વારા લેવામાં આવેલ ફોટોગ્રાફ્સ અપલોડ કરવા વિનંતી.
